તલોદગામ પ્રા. શાળામાં તા :- ૩-૭-૨૦૧૨ના રોજ ગુરુપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી .
          ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના આચાર્યશ્રીને  અને શાળાના શિક્ષક્શ્રીઓને તિલક કરતી શાળાની બાલિકાઓ 
           ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે  સમજ આપતા શાળાના આચાર્યશ્રી. નટવરભાઈ પ્રજાપતિ  
          શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા યોગ નિદર્શન